અમદાવાદમાં બાબા બાગેશ્વર તા.29 અને 30મેના રોજ દિવ્ય દરબાર ભરશે,એ પૂર્વે અંબાજી દર્શન કરવા પહોંચશે
અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે શનિજયંતી નિમિતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી
કેદારનાથ ધામમાં આજે સવારથી વાતાવરણ ખરાબ છે. ધામમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. પરંતુ આ પછી પણ બાબાના કેદારના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.
આહેરોહ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આજે હનુમાન જયંતિ છે. ઉત્તર ભારતમાં, ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે
છોટીકાશી જામનગરમાં આજે હાટકેશ જયંતિ નિમિતે શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભગવાન હાટકેશ્વરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે વહેલી સવારે મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
મા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે અને નવરાત્રિના આઠમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તેનું પાત્ર સંપૂર્ણપણે ગૌર છે