વડોદરા: ક્રિકેટમાં ભારત વિશ્વ વિજેતા બને એ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી
ભરૂચ શહેરમાં દિવાળીના દિવસથી બંધ કરાયેલી દુકાનોના શટર લાભપાંચમના દિવસથી ફરી ખુલ્યા હતા.
દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે
આસ્થાનું મહાપર્વ છઠ પૂજા કહેવાય છે કે ખૂબ મુશ્કેલ છે છઠ પુજા વ્રતના નિયમો, આ મહાન ઉત્સવનો આજે બીજો દિવસ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેદારનાથ ધામમાં પ્રણામ કર્યા. વહેલી સવારે રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા હતા