ભરૂચ ભરૂચ: યોગ બોર્ડ દ્વારા 5 સેન્ટરો પર સમર સંસ્કાર કેમ્પ યોજાયા, 500 બાળકોએ લીધો લાભ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 200 સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે " સમર સંસ્કાર "કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn