શ્રીનગરમાં ગ્રેનેડ વડે આતંકી હુમલો,એકનું મોત 10 લોકો થયા ઘાયલ
હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર અને વીકલી માર્કેટમાં થયો હતો.આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો.
હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર અને વીકલી માર્કેટમાં થયો હતો.આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો.
શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાઈરલ કરવામાં આવ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 13 અને 14 તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો છે