અંકલેશ્વર શહેર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરાય...
"સરકાર કી આમદ મરહબા", "દિલદાર કી આમદ મરહબા"ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું
"સરકાર કી આમદ મરહબા", "દિલદાર કી આમદ મરહબા"ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.