આણંદ:તારાપુર હાઇવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત,ત્રણના મોત
ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેકની લ્હાયમાં સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેકની લ્હાયમાં સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
2 બાઇક ચાલક સામસામે ટકરાતાં ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા