ગીર સોમનાથ : ભૂમાફિયાઓ સામે જિલ્લા કલેકટરની કાર્યવાહી, દોઢ માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનાં દંડથી ચકચાર
ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી,જેના કારણે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.