ગુજરાત: રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય,ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત
રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો..
રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો..