પંચમહાલ : શક્તિ, ભક્તિ અને આસ્થા કેન્દ્ર પાવાગઢ મહાકાળી મંદિરે પ્રથમ નોરતે ઊમટ્યું માઈભક્તો ઘોડાપૂર...
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા દોડતા રસ્તા પરનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવ્યું હતું અને એનો નિકાલ એ.આર.જી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો