Connect Gujarat
Featured

મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન

મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન
X

રાજ્ય સરકારે કહ્યું કે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. સરકારી કચેરીઓ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે.

ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે અનેક નિર્ણયો લીધા છે. રવિવારે પ્રધાનોની પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં રાત્રે 8 થી 7 દરમિયાન નાઇટ કર્ફ્યુ લાગુ થશે.

શું ચાલુ રેહશે શું બંધ રેહશે

  • મોલ્સ, રેસ્ટોરાં અને બાર બંધ રાખવાનો નિર્ણય લીધો.

  • મહત્વપૂર્ણ સેવાઓ કાર્યરત રહેશે.

  • સરકારી કચેરીઓ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે.

  • શાકભાજી બજારો બંધક રાખવામાં આવશે નહીં.

  • શુક્રવારે રાત્રે 8 થી સોમવાર સવાર 7 સુધી સખત લોકડાઉન રહેશે.

  • રિક્ષા, ટેક્સી અને ટ્રેનો બંધ રહેશે નહીં.

Next Story