બંગાળથી લઈને ગુજરાત સુધી, નવરાત્રીનાં તહેવારની આ રીતે થાય છે ઉજવણી
ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે...
ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે...
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
માઁ નાં નવલા નોરતા એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રી હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે,
નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
દક્ષિણ ભારત તેના હિલ સ્ટેશન માટે જાણીતું છે. કર્ણાટકથી લઈને કેરળ સુધી ઘણા હિલ સ્ટેશન છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હિલ સ્ટેશનની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં 20 ઓક્ટોબર 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું.
ચોમાસુ લગભગ સમાપ્ત થવાને આરે છે. સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં હવામાન ખૂબ સરસ છે. આ દરમિયાન જો ગરમી વધુ પડતી નથી.
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.