ઓક્ટોબર મહિનામાં દેવ દર્શન જવા માંગતા હોય તો આ મંદિરોની ધાર્મિક મુલાકાત લો
તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં પ્રવાસીઓ વેકેશન પર જાય છે, તો પછી શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રાએ જાય છે. આ માટે દેશભરના મંદિરોમાં ઉત્સવનો માહોલ છે.
તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં પ્રવાસીઓ વેકેશન પર જાય છે, તો પછી શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રાએ જાય છે. આ માટે દેશભરના મંદિરોમાં ઉત્સવનો માહોલ છે.
પાલેજ રેલ્વે સ્ટેશન પર ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા આજરોજ સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું
શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.
ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે...
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
માઁ નાં નવલા નોરતા એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રી હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે,
નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.