અંકલેશ્વર: રેલ્વેનો અપલાઈનનો 25 હજાર વોટનો કેબલ તૂટ્યો, રેલ વ્યવહારને વ્યાપક અસર
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે 23મા સાંસ્કૃતિક વન “સ્મૃતિ વન”નું લોકાર્પણ કરશે, ત્યારે આવું જ એક નંદન વન છે
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે
વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે.
રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોને અદભૂત ગિફ્ટ આપવામાં આવી છે. મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ થઈ છે.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં સતત વધારો થઈ રહ્યો છે,