New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-362.jpg)
સમગ્ર વિશ્વ આજે યોગા દિવસ ની ઉજવણી કરી રહ્યું છે,યોગા એ મન ની સાથે શરીરને પણ સ્વસ્થ રાખતું હોય છે અને કહવાય છે ને કે સ્વસ્થ શરીર એ હજાર ઉફાર કરતાં ઉત્તમ છે ત્યારે ભરૂચ ખાતે આજરોજ વિશ્વ યોગા દિવસ ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં તમામ શાળા ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં યોગા તજજ્ઞ ડૉ.નિરાલીબેન વાઘેલા હાર્ડ ફુલનેશ રામચંદ્ર મિશન ઓર્ગેનાઇઝેશન તરફથી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શાળા ના બાળકો ને યોગા ના ફાયદા બતાવી અને યોગા શીખવાડ્યા હતા.
Latest Stories