અંકલેશ્વર ના ક્ષિપ્રા ગણેશ મંદિરના ચોથા પાટોત્સવની ધર્મ ભીની ઉજવણી
BY Connect Gujarat4 Jan 2017 1:03 PM GMT

X
Connect Gujarat4 Jan 2017 1:03 PM GMT
અંકલેશ્વર ના રામકુંડ તીર્થ સ્થાન ખાતે ના અલૌકિક ક્ષિપ્રા ગણેશ મંદિર ના ચોથા પાટોત્સવ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
પાટોત્સવ પ્રસંગે સવારે ગણેશ યાગ,મહા આરતી,મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઓ એ લ્હાવો લીધો હતો.
Next Story