અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સેમીનાર યોજાયો

New Update
અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સેમીનાર યોજાયો

અંકલેશ્વર GIDCમાં અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.આઈ.ડી.સીની વિવિધ સોસાયટીના સભ્યોને જળ સંચય અને જળ સરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં જળ સંરક્ષણ કર્યું છે. તેઓના સભ્યોને ૭૫૦૦થી ૧૫ હજાર સુધીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર સેમિનારમાં નોટીફાઈડ એરિયા ઓથોરીટીના ચીફ ઓફિસર આર.સી.ચૌહાણ, અશોક ચૌહાણ અને ઉદ્યોગ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories