ધાનેરા : 100 કિલો વજન અને 751 દીવાઓની આરતી ધાનેરાવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર
BY Connect Gujarat4 Sep 2019 10:55 AM GMT

X
Connect Gujarat4 Sep 2019 10:55 AM GMT
ધાનેરામાં મહેશ્વરી સમાજના મહારુદ્ર યજ્ઞમાં 751 દીવાઓની આરતી ઉતારવામાં આવી હતી 100 કિલો વજન વાળા ગોળ રાઉન્ડના મુકવામાં આવેલા દિવડાઓએ આકર્ષણ જમાવ્યું હતું.
[video width="640" height="352" mp4="https://gujarati.connectgujarat.com/wp-content/uploads/2019/09/VID-20190903-WA0027.mp4"][/video]
સાથેજ વિષ્ણુ ભગવાનના શેષનાગના અવતારમાં આરતી ઉતારવામાં આવી હતી. ધાનેરામાં પહેલી વખત આ પ્રકારની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શેષનાગના ઉપરના ભાગ સુધી દિવડાઓની ઝગમગાટના ભક્તિના પ્રકાશમાં સૌએ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Next Story