વડોદરા ઉપર વિશ્વામિત્રીના પૂરનો ખતરો : સપાટી પહોંચી 34 ફૂટે
BY Connect Gujarat1 Aug 2019 7:36 AM GMT

X
Connect Gujarat1 Aug 2019 7:36 AM GMT
આજવા સરોવરના 62 દરવાજા ખોલવાયા
વડોદરામાં અનરાધાર 22 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે હવે વડોદરા પર વિશ્વામિત્રીના પૂરનો ખતરો સર્જાયો છે. 22 ઈંચ વરસાદ તેમજ આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે બુધવારે રાતે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
આ પાણી વિશ્વામિત્રીમાં આવતા વિશ્વામિત્રીની સપાટીમાં ઝડપથી વધારો થવા માંડ્યો હતો. આજે સવારે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ પર પહોંચ્યા બાદ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ નોંધાઈ હતી.
બીજી તરફ આજવાની સપાટી 213 પર હોવાથી આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનુ ચાલુ જ છે. જેના કારણે વિશ્વામિત્રની સપાટીમાં હજી પણ વધારો થઈ શકે છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા, સૌથી વધુ કેસ...
25 Jun 2022 4:06 PM GMTનર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં...
25 Jun 2022 3:30 PM GMTભરૂચ : ઈનર વ્હીલ ક્લબ દ્વારા યૂથ પાર્લામેન્ટ-2022નું આયોજન, વિવિધ...
25 Jun 2022 12:51 PM GMTઅમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર...
25 Jun 2022 12:23 PM GMTઅંકલેશ્વર : દારૂના જથ્થા સાથે નંદુરબારના બુટલેગરની GIDC બસ ડેપો નજીકથી ...
25 Jun 2022 12:18 PM GMT