૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. દ્વારા કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
BY Connect Gujarat6 Aug 2019 11:57 AM GMT

X
Connect Gujarat6 Aug 2019 11:57 AM GMT
પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિદ્યાલય આણંદ ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106514,106515"]
પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિદ્યાલયના પ્રિન્સીપાલ, એ.એન.ઓ. થર્ડ ઓફિસર, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન કમાંડ, તેમજ કેડેટ્સના સામુહિક સહકારથી લગભગ ૬૦ છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે કર્નલ રાજેશ યાદવે બાલિકા કેડેટ્સને અલગ અલગ રોપના છોડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMTસુરત : આંતરિક જૂથવાદના કારણે APMCના ચેરમેન પદેથી રમણ જાનીનું...
2 July 2022 12:27 PM GMT