મહારાષ્ટ્રનાં દહાણુમાં બોટ ઉંધી વળતા 4 બાળકોનાં મોત
BY Connect Gujarat13 Jan 2018 8:45 AM GMT
X
Connect Gujarat13 Jan 2018 8:45 AM GMT
મહારાષ્ટ્રનાં દહણુમાં 40 વિદ્યાર્થી ભરેલી બોટ ઉંધી વળી ગઈ હતી. જેના કારણે 4 બાળકોનાં મોત થયા હતા.
જાણવા મળ્યા મુજબ કે.એલ પૌંડા સ્કૂલનાં વિદ્યાર્થીઓ પીકનીક કરવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
દરિયામાં 2 નોટિકલ માઇલ સર્જાયેલી દુર્ઘટનામાં હાલ બચાવ કામગીરી ચાલુ છે. બચાવ કામગીરીમાં ડોરનિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ ઉતારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
Next Story