Connect Gujarat

નવરાત્રી સંસ્કૃતિ

નવરાત્રીમાં માતાજીની પૂજા માટે આ રીતે તૈયાર થાવ, દેખાશો એકદમ સુંદર..

21 Oct 2023 11:00 AM GMT
પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે

નવરાત્રીમાં સ્ટાઇલની સાથે સાથે કમ્ફર્ટનું પણ રાખો ખાસ ધ્યાન, આ રીતે આઉટફિટ કેરી કરો......

20 Oct 2023 11:29 AM GMT
ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે

ગરબા ગ્રાઉન્ડમાં છવાઈ જવું છે? તો ટ્રાય કરો આ સુંદર અને યુનિક હેર સ્ટાઈલ, મળશે પરફેક્ટ લુક.....

19 Oct 2023 10:42 AM GMT
નવરાત્રિ શરૂ થઈ ગઇ છે. ત્યારે તમામને તૈયાર ઘેલું લાગ્યું હોય છે. ગરબાના તાલે સૌ કોઈ ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે.

નવરાત્રી પર આ ડ્રેસ કરો ટ્રાય, ગરબામાં લાગશે બધાથી ‘યુનિક લુક’….

17 Oct 2023 9:05 AM GMT
ગરબા નાઇટ પર આકર્ષક દેખાવા માટે આ સુંદર દેખાવ અજમાવો. તમે પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી હશે.

એડવાન્સ બુકિંગમાં 'જવાન'એ મચાવી ધૂમ, શાહરૂખની ફિલ્મની આટલી ટિકિટો વેચાઈ

23 Aug 2023 7:41 AM GMT
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન' થોડા જ દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે.

શાહરુખના કરિયરની સૌથી મોંધી ફિલ્મ બની ‘જવાન’, પઠાણ કરતાં પણ વધુ બજેટ છે જવાનનું.....

18 Aug 2023 7:29 AM GMT
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો

વિજયાદશમીએ આ મંદિરોમાં રાવણની થાય છે પૂજા, વાંચો ભારતમાં ક્યાં ક્યાં આવ્યા છે મહાવિદ્ધવાન રાવણના મંદિરો

5 Oct 2022 3:31 AM GMT
શારદિય નવરાત્રી દેશભરમાં ઉજવાય રહી છે ત્યારે 4 સપ્ટેમ્બર અને 9નું નોરતું અને દશેરા પર્વ પરમાતાજીના હોમહવન કરી માતાજીને વિદાય અપવામાં આવે છે. અને દશેરા...

ભાવનગર: શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી

4 Oct 2022 7:55 AM GMT
ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે

જ્વાળા દેવીનું "રહસ્યમય" મંદિર : જ્વાળાને બુજાવવા અકબર બાદશાહે કર્યા હતા પ્રયાસ, રહસ્ય જાણવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ.

4 Oct 2022 3:54 AM GMT
શારદિય નવરાત્રી માતાજીના નવલા નોરતા, માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાજીના દિવ્ય સ્વરૂપના પરચાઓ અપરંપાર છે. ત્યારે આપણે એવી...

નવરાત્રી મહાપર્વના છેલ્લા દિવસે કરો માઁ સિદ્ધિદાત્રીની પૂજા

4 Oct 2022 3:46 AM GMT
શારદીય નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેને માઁ દુર્ગાના નવમા સિદ્ધ સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.

વડોદરા: એક એવું મંદિર કે જ્યાં મહાકાળી માતાની ખંડિત મૂર્તિની કરાય છે પૂજા, જુઓ રોચક કારણ

3 Oct 2022 7:00 AM GMT
વડોદરાના જૂનીઘડી વિસ્તારના મહાકાળી માતાના મંદિરનો મહિમા, પાવાગઢથી મહાકાળી માતા વડોદરા આવ્યા હોવાની માન્યતા

દિવસે ઉજ્જૈનમાં અને રાતે ગુજરાતમાં હોય છે માતાજીનું અદભૂત સ્વરૂપ,વાંચો ઉજ્જૈન નગરીના માઁ હરસિધ્ધિનો અપરંપાર મહિમા

3 Oct 2022 2:56 AM GMT
આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કહેવાય છે કે આજે પણ માતા હરસિધ્ધિ હાજરાહજૂર બિરાજમાન છે, એવું કહેવામાં આવે છે કે આ...