વડોદરા : ભાજપે કર્યા ૨૦૧૯ ના ચુંટણી પ્રચારના શ્રી ગણેશ, યોજી ખાટલા બેઠક
BY Connect Gujarat2 Jan 2019 4:01 PM GMT
X
Connect Gujarat2 Jan 2019 4:01 PM GMT
આગામી ૨૦૧૯ની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી ભાજપાના પ્રદેશઅધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ખાટલા મીટીંગ યોજાઇ હતી.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામ અને આજુબાજુના ગ્રામજનો સાથે ગામડાંના વિકાસ બાબતે ચર્ચા કરી હતી. જેમાં વીતેલા ૨૫ વર્ષોમાં ગામડામાં ભારે વિકાસ થયો હોવાનું તેમજ એમ્શ ગુજરાતને મળી તે આવકારદાયક ગણાવી તે સૌથી વધારે જરૂરિયાતવાળા વિસ્તારને ફાળવાસેનું જણાવ્યું હતું. મધ્યગુજરાતના ધારાસભ્યોની માંગણી હતી. પણ વધારે જરૂરિયાતવાળા વિસ્તારને ધ્યાને રાખી એમ્શનો લાભ અપાશેનું જણાવ્યું હતું. આ ખાટલા બેઠકમાં સ્થાનિક ધારાસભ્યસહિત ભાજપાના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story