Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલની બાદબાકી સાથે પાસમાંથી છુટા પડેલા પાટીદાર નેતાઓ કાઢશે ઉંઝા થી કાગવડ શહિદ યાત્રા

હાર્દિક પટેલની બાદબાકી સાથે પાસમાંથી છુટા પડેલા પાટીદાર નેતાઓ કાઢશે ઉંઝા થી કાગવડ શહિદ યાત્રા
X

પાટીદાર અનામત અંદોલન સમિતિમાંથી અલગ પડેલા પાસના સભ્યો એ આજે ઊંઝાથી કાગવડની શહીદ યાત્રા શરૂ કરવાનું જાહેર કર્યું છે. ૨૬ જૂનથી ઊંઝા ખાતેથી આ યાત્રા કનિદૈ લાકિઅ શરૂ થશે, જે ગુજરાતના ૯૭ તાલુકાઓને આવરી લઈ કાગવડ ખાતે પૂરી થશે. આ શહીદ યાત્રામાં અનામત આંદોલન સમયે શહીદ થયેલા પાટીદાર યુવાનોની તસવીરો કનિદૈ લાકિઅ અને મા ઉમા અકિલા તથા મા ખોડલની તસ્વીરો પણ રાખવામાં આવશે. આ શહીદ યાત્રામાંથી પાસના સુપ્રીમો હાર્દિક પટેલને અલગ રાખવામાં આવેલ છે.

Next Story