હાર્દિક પટેલની બાદબાકી સાથે પાસમાંથી છુટા પડેલા પાટીદાર નેતાઓ કાઢશે ઉંઝા થી કાગવડ શહિદ યાત્રા
BY Connect Gujarat20 May 2018 1:21 PM GMT
X
Connect Gujarat20 May 2018 1:21 PM GMT
પાટીદાર અનામત અંદોલન સમિતિમાંથી અલગ પડેલા પાસના સભ્યો એ આજે ઊંઝાથી કાગવડની શહીદ યાત્રા શરૂ કરવાનું જાહેર કર્યું છે. ૨૬ જૂનથી ઊંઝા ખાતેથી આ યાત્રા કનિદૈ લાકિઅ શરૂ થશે, જે ગુજરાતના ૯૭ તાલુકાઓને આવરી લઈ કાગવડ ખાતે પૂરી થશે. આ શહીદ યાત્રામાં અનામત આંદોલન સમયે શહીદ થયેલા પાટીદાર યુવાનોની તસવીરો કનિદૈ લાકિઅ અને મા ઉમા અકિલા તથા મા ખોડલની તસ્વીરો પણ રાખવામાં આવશે. આ શહીદ યાત્રામાંથી પાસના સુપ્રીમો હાર્દિક પટેલને અલગ રાખવામાં આવેલ છે.
Next Story