Connect Gujarat
ગુજરાત

૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. દ્વારા કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. દ્વારા કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
X

પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિદ્યાલય આણંદ ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106514,106515"]

પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિદ્યાલયના પ્રિન્સીપાલ, એ.એન.ઓ. થર્ડ ઓફિસર, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન કમાંડ, તેમજ કેડેટ્સના સામુહિક સહકારથી લગભગ ૬૦ છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે કર્નલ રાજેશ યાદવે બાલિકા કેડેટ્સને અલગ અલગ રોપના છોડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

Next Story