ગુજકેટનું પરિણામ જાહેર ,1327 વિદ્યાર્થીઓ ને મળ્યા 99 પીઆર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બાદ લેવામાં આવેલી ગુજકેટ પરીક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ હતુ.
ધોરણ 12 પછી ઇજનેરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અગત્યની ગુજકેટની પરીક્ષા કુલ 1,32,931 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 1327 પરીક્ષાર્થીઓના 99 પીઆર આવ્યા હતા, જ્યારે 13290 વિદ્યાર્થીઓ ના 90 પીઆર આવ્યા હતા.
--ગુજકેટના પરિણામ પર એક નજર :
99 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 665
99 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 662
98 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 1340
98 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 1312
96 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 2712
96 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 2656
92 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 5351
92 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 5293
90 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 6700
90 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 6590