🔴 Breaking
ભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યુંઅંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડભરૂચ : વાગરા-કડોદરાની BVC કંપની સામે લેન્ડલુઝર પરિવારોનું ધરણાં પ્રદર્શન, રોજગારી પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો…ભરૂચ : નેત્રંગ-ડેબાર વોટર પ્લાન્ટ હેડ વર્ક્સના આદિવાસી કામદારોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી મુદ્દે મામલો ગરમાયો..!ભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યુંઅંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડભરૂચ : વાગરા-કડોદરાની BVC કંપની સામે લેન્ડલુઝર પરિવારોનું ધરણાં પ્રદર્શન, રોજગારી પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો…ભરૂચ : નેત્રંગ-ડેબાર વોટર પ્લાન્ટ હેડ વર્ક્સના આદિવાસી કામદારોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી મુદ્દે મામલો ગરમાયો..!
Featured

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન

અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય ‘બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા’ (BAPS) દ્ધારા બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ધાટન કરશે. બીએપીએસ તરફથી વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને 14 ફેબ્રુઆરી 2024ના યોજાનારા મંદિરના ઉદ્ધાટન સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું હતું. PM મોદીએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનું સમર્થન વ્યક્ત કરીને આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે હાર પહેરાવીને અને કેસરી શાલ ઓઢાડીને પીએમ મોદીનું સન્માન કર્યું હતું. અબુ ધાબી ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ પત્રિકામાં મહંતસ્વામી મહારાજે પીએમ મોદી ને ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર’ તરીકે સંબોધિત કર્યા છે.

Featured

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન

અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય ‘બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા’ (BAPS) દ્ધારા બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ધાટન કરશે. બીએપીએસ તરફથી વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને 14 ફેબ્રુઆરી 2024ના યોજાનારા મંદિરના ઉદ્ધાટન સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું હતું. PM મોદીએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનું સમર્થન વ્યક્ત કરીને આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે હાર પહેરાવીને અને કેસરી શાલ ઓઢાડીને પીએમ મોદીનું સન્માન કર્યું હતું. અબુ ધાબી ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ પત્રિકામાં મહંતસ્વામી મહારાજે પીએમ મોદી ને ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર’ તરીકે સંબોધિત કર્યા છે.