અંકલેશ્વર: ચૌટા બજારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના 56માં પાટોત્સવની ઉજવણી
અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીનાં મંદિરના 56માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીનાં મંદિરના 56માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબાજી માતાજીના મંદિરના 56માં પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક વિધિ વિધાન અનુસાર જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી જેનો ભાવિક ભકતોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મહાપ્રાસાદી અને ભજ સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું