ગુજરાતની મુલાકાતે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ આવશે.

Update: 2016-03-17 07:30 GMT

દેશ ના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ તારીખ 19મી ને શનિવારના રોજ ગુજરતની મુલાકાતે આવશે,સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ના બાપુ ગુજરાત નોલેજ વિલેજ એન્ડ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલ ખાતે ના બિલ્ડીંગ ના ઉદઘાટન પ્રસંગે ડો.મનમોહનસિંહ મુખ્ય અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહીને સંકુલનું ઉદઘાટન કરશે.

Tags:    

Similar News