PM મોદી 30 મેના રોજ સાંજે 7 વાગ્યે ફરી પીએમ પદ માટે લેશે શપથ

Update: 2019-05-26 15:45 GMT

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 મે ગુરુવારની સાજે સાત વાગ્યે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં વડા પ્રધાન મોદીને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે. વડા પ્રધાન મોદીની સાથે તેમના મંત્રીમંડળ પણ શપથ લેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

Tags:    

Similar News