અંકલેશ્વરના સરકારી દવાખાનામાં પીએમ રૂમની ચાબી ખોવાઈ

Update: 2017-02-09 14:36 GMT

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત અંકલેશ્વર સ્થિત સરકારી દવાખાના માં પી એમ રૂમ ની ચાવી ખોવાઈ જતા માર્ગ અકસ્માતે મૃત્યુ પામેલ યુવાન ની લાશઆશરે 3 કલાક સુધી એમ્બ્યુલન્સ માં મૂકી રાખવાની ફરજ પડી હતી। આખરે હોસ્પિટલ સંચાલકો ની બેદરકારી થી કંટાળી મૃતક ના પરિવારજનો એ કટર મશીન નો ઉપીયોગ કરી તાળું તોડી મૃત દેહ ને પી એમ રૂમ માં મુક્યો હતો। પરંતુ મોડી સાંજ સુધી પી એમ ના થતા પરિવારજનો રોષે ભરાયા હતા।

Tags:    

Similar News