હિન્દૂ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. દર ચાર વર્ષે એક અધિક માસ આવતો હોય છે. અધિક માસમાં દાન દક્ષિણા તેમજ વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. વડોદરામાં અધિક પૂરુષત્તોમ માસ નિમિત્તે ધનપાઠ પારાયણનું આયોજન મહારુદ્ર હનુમાન સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું છે.