ભરૂચમાં જૈન આચાર્ય શ્રી પ.પૂ. રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બની રહેલા બ્રિજનું નિરીક્ષણ કર્યુ હતુ.
ભરૂચમાં જૈન આચાર્ય શ્રી પ.પૂ. રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બની રહેલા બ્રિજનું નિરીક્ષણ કર્યુ હતુ.