ભરૂચના નંદેલાવ રોડને અડીને આવેલ જમાદાર ટ્રાન્સપોર્ટરનાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ, અને સોનાચાંદીનાં દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 5 લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.
ભરૂચના નંદેલાવ રોડને અડીને આવેલ જમાદાર ટ્રાન્સપોર્ટરનાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ, અને સોનાચાંદીનાં દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 5 લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.