હાર્દિક પટેલની બાદબાકી સાથે પાસમાંથી છુટા પડેલા પાટીદાર નેતાઓ કાઢશે ઉંઝા થી કાગવડ શહિદ યાત્રા

Update: 2018-05-20 13:21 GMT

પાટીદાર અનામત અંદોલન સમિતિમાંથી અલગ પડેલા પાસના સભ્યો એ આજે ઊંઝાથી કાગવડની શહીદ યાત્રા શરૂ કરવાનું જાહેર કર્યું છે. ૨૬ જૂનથી ઊંઝા ખાતેથી આ યાત્રા કનિદૈ લાકિઅ શરૂ થશે, જે ગુજરાતના ૯૭ તાલુકાઓને આવરી લઈ કાગવડ ખાતે પૂરી થશે. આ શહીદ યાત્રામાં અનામત આંદોલન સમયે શહીદ થયેલા પાટીદાર યુવાનોની તસવીરો કનિદૈ લાકિઅ અને મા ઉમા અકિલા તથા મા ખોડલની તસ્વીરો પણ રાખવામાં આવશે. આ શહીદ યાત્રામાંથી પાસના સુપ્રીમો હાર્દિક પટેલને અલગ રાખવામાં આવેલ છે.

Similar News