Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની જે.એન.પિટિટ લાયબ્રેરીમાં યોજાયું ગ્રંથાલય સપ્તાહ

અંકલેશ્વરની જે.એન.પિટિટ લાયબ્રેરીમાં યોજાયું ગ્રંથાલય સપ્તાહ
X

અંકલેશ્વરની જે.એન.પિટિટ લાયબ્રેરીમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષા કિન્જલ બેન

ચૌહાણની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.

જેમાં પુસ્તક પ્રદર્શન અને બે સાહિત્યકારો કનૈયાલાલ મુન્શી અને ર.વ.દેસાઈના લાઇફ સ્કેચ સાથેના ચિત્રોની અનાવરણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે લાયબ્રેરીના પ્રમુખ ભુપેન્દ્ર શ્રોફ, મનીષ શ્રોફ, સેક્રેટરી ચેતન શાહ, મહિલા લાયબ્રેરીના દક્ષા શાહ, કમલ કાવીના, ઉત્સાહી ટ્રસ્ટી શેરીમેમ અને કન્યાશાળા- ૩ નો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્ર્મમાં હાજર તમામ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા. તો સપ્તાહ દરમિયાન પુસ્તકાલયની મુલાકાત, શિષ્ટ વાંચન સ્પર્ધા જેવા અનેકવિધ કાર્યક્રમો થનાર છે. તો તમાઅમ સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા ટ્રસ્ટીગણે આમંત્રણ પાઠવ્યું છે.

Next Story