અંકલેશ્વરની જે.એન.પિટિટ લાયબ્રેરીમાં યોજાયું ગ્રંથાલય સપ્તાહ
BY Connect Gujarat15 Nov 2019 9:44 AM GMT
X
Connect Gujarat15 Nov 2019 9:44 AM GMT
અંકલેશ્વરની જે.એન.પિટિટ લાયબ્રેરીમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષા કિન્જલ બેન
ચૌહાણની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
જેમાં પુસ્તક પ્રદર્શન અને બે સાહિત્યકારો કનૈયાલાલ મુન્શી અને ર.વ.દેસાઈના લાઇફ સ્કેચ સાથેના ચિત્રોની અનાવરણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે લાયબ્રેરીના પ્રમુખ ભુપેન્દ્ર શ્રોફ, મનીષ શ્રોફ, સેક્રેટરી ચેતન શાહ, મહિલા લાયબ્રેરીના દક્ષા શાહ, કમલ કાવીના, ઉત્સાહી ટ્રસ્ટી શેરીમેમ અને કન્યાશાળા- ૩ નો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્ર્મમાં હાજર તમામ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા. તો સપ્તાહ દરમિયાન પુસ્તકાલયની મુલાકાત, શિષ્ટ વાંચન સ્પર્ધા જેવા અનેકવિધ કાર્યક્રમો થનાર છે. તો તમાઅમ સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા ટ્રસ્ટીગણે આમંત્રણ પાઠવ્યું છે.
Next Story