સુરત જહાંગીરપુરા આસારામ આશ્રમ માં યુવતી સાથે દુષ્કર્મ મામલે આજે કોર્ટ ચુકાદો આવનાર છે જેને લઈ કોર્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સુરત જહાંગીરપુરા આસારામ આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈને કોર્ટમાં હજાર કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આજે ચુકાદો કરવામાં આવનાર છે જેને લઈ કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે.
સુરત જહાંગીરપુરા આસારામ આશ્રમ માં યુવતી સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈને કોર્ડમાં હજાર કરવામાં સમક્ષ હાજર કરવામાં આવ્યો છે ચુકાદો આવે એ પહેલાં નારાયણ સાંઈ એ ન્યાય તંત્ર પર વિશ્વાસ છે એવું નિવેદન આપ્યું છે જ્યારે ચુકાદો ને લઈ કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે