લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Connect Gujarat
ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરની સાફ સફાઈ કરતા સમયે ગેસની અસર થતા બે લોકોના મોત નિપજ્યા હતા.
માર્ચમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લગભગ 5 ટન સોનું ખરીદ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીમાં વધારો કર્યો છે.
આગામી સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું યોજાવાનું છે જે માટે રાજકીય પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર આવી રહ્યો છે.
સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે.
બનાસકાંઠા : કોંગી ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી, ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો
બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ સાથે જ કેન્ર્થની ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાંથી જુગાર રમતા 8 જુગારીઓની જંબુસર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેમેન્ટ એપ Paytmને હવે દેશની અન્ય ચાર અગ્રણી બેંકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ મોટી બેંકો સાથે કામ કરીને પેટીએમની સેવાઓ પહેલા કરતા વધુ સારી બની છે.
મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.