author image

Connect Gujarat

ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન,પરંપરાગત પોશાક સાથે લોકો જોડાયા
ByConnect Gujarat

આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુજરાત, સમાચાર, Featured ,ભરૂચ

દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને સુર્પીમ કોર્ટે આપી રાહત
ByConnect Gujarat

દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. દેશ , સમાચાર, Featured

સાબરકાંઠા: પિતા અને ભાઈએ 14 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
ByConnect Gujarat

સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પીતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. ગુજરાત, સમાચાર

ભરૂચ: નેત્રંગના ફૂલવાડી ગામે વીજ કંપનીનું સબસ્ટેશન બનાવવાનો વિવાદ, મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
ByConnect Gujarat

ભરૂચના નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર

સાબરકાંઠા: ઇડર પાંજરાપોળ દ્વારા કુપોષિત બાળકો માટે સરગવાના 10 હજાર છોડનું વાવેતર
ByConnect Gujarat

એક પેડ મા કે નામ અભિયાન  અંતર્ગત સાબરકાંઠાના ઈડર પાંજરાપોળ દ્વારા કુપોષિત બાળકો માટે સરગવાના ૧૦ હજાર છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાત, સમાચાર

ભરૂચ કોંગ્રેસ સેવાદળની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્કવિતર્ક
ByConnect Gujarat

ભરૂચમાં સ્કૂલ વેન માંથી ડ્રગ્સ વેચવાના આરોપસર પોલીસના હાથે ઝડપાયેલ આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું, ગુજરાત, સમાચાર

બ્રિટનની નવી સરકારનો મહત્વનો નિર્ણય, ફેમિલી વિઝા માટે આવક મર્યાદા 30 લાખ કરાય
ByConnect Gujarat

દુનિયા | સમાચાર , બ્રિટનની નવી લેબર સરકારે પ્રવાસી ભારતીય પ્રોફેશનલ્સના પક્ષમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફૅમિલી વિઝા માટે હવે વાર્ષિક આ‌વકની મર્યાદા 41 લાખથી ઘટાડીને 30 લાખ કરી દેવાઈ

કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ, 15 પૈકી 5 દર્દીના મોત
ByConnect Gujarat

દેશ | સમાચાર, કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ કરવામાં આવી છે. કેરળ સરકારે તેને અમીબિક મેનિન્ગોએન્સફાલીટીસ નામ આપ્યું છે.આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે 7

વાયનાડ ભુસ્ખલન: 138 લોકો હજુ પણ ગુમ, PM મોદી આવતીકાલે પીડિતોને મળવા જાય એવી શક્યતા
ByConnect Gujarat

Featured | દેશ | સમાચાર, કેરળના વાયનાડમાં 29 જુલાઈએ મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 138 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે (8 ઓગસ્ટ) સતત 10મા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી.

Latest Stories