New Update
/connect-gujarat/media/post_banners/a386992a5029a37f992a6e3524331174b403d1c106cc44fdab8d377b78cb8415.jpg)
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં શિવરાજે યુવક મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના 394માં જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર ખાતેથી નીકળી હતી અને તે જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા