અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
BY Connect Gujarat Desk19 Feb 2024 7:11 AM GMT
X
Connect Gujarat Desk19 Feb 2024 7:11 AM GMT
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં શિવરાજે યુવક મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના 394માં જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર ખાતેથી નીકળી હતી અને તે જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા
Next Story