Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

X

અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરમાં શિવરાજે યુવક મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના 394માં જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર ખાતેથી નીકળી હતી અને તે જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા

Next Story