Connect Gujarat

You Searched For "#Procession"

અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

19 Feb 2024 7:11 AM GMT
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ભાથીજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

18 Feb 2024 10:37 AM GMT
જુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.

વડોદરા : રામજીની શોભાયાત્રા પર પથ્થરમારામાં 10 લોકોને ઈજા, ભોજ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

22 Jan 2024 12:32 PM GMT
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો.

ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે નારાયણ વિદ્યાલયમાં હનુમાન ચાલીસાનું પઠન, યુનિયન સ્કૂલ દ્વારા શોભાયાત્રા યોજાય

21 Jan 2024 11:17 AM GMT
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અનેક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે

ભરૂચ: નંદેલાવ વિસ્તારમાં અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

31 Dec 2023 10:52 AM GMT
શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.

વડોદરા: વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ વરઘોડાનું આયોજન,મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

23 Nov 2023 8:36 AM GMT
ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા ભરૂચમાં “મહારાજા અગ્રસેન” શોભાયાત્રા યોજાય...

15 Oct 2023 12:39 PM GMT
અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વેરાવળ : ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની કરાઇ ભવ્ય ઉજવણી, ભવ્ય સવારી સાથે નીકળી શોભાયાત્રા....

18 Sep 2023 5:42 AM GMT
વેરાવળમાં ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 7 ગુરૂદ્વારાનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા...

ખેડાના ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાના વિરોધમાં ભરૂચ એકતા એજ લક્ષ્ય સંગઠનનું તંત્રને આવેદન

16 Sep 2023 11:39 AM GMT
ખેડા જિલ્લાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાની ઘટનાને ભરૂચના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વખોડી કાઢવામાં આવી છે.

ભરૂચ: નિલકંઠ મહાદેવની પાલખી શોભાયાત્રા નિકળી,મોટી સંખ્યા લોકો જોડાયા

15 Sep 2023 10:06 AM GMT
ભરૂચના અતિપૌરાણીક નિલકંઠ મહાદેવની પરંપરાગત પાલખી શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે AHPના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાય...

7 Sep 2023 11:13 AM GMT
લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 40મી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

જામનગર : શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 17મી સાર્વજનિક શોભાયાત્રા યોજાય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા...

7 Sep 2023 10:04 AM GMT
છોટીકાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.