• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

અંકલેશ્વર: ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન,અનેક દર્દીઓને ભારે હાલાકી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે.

author-image
By Connect Gujarat 25 Aug 2023 in ભરૂચ સમાચાર
New Update
અંકલેશ્વર: ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન,અનેક દર્દીઓને ભારે હાલાકી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે. સરકાર દ્વારા અત્યાધુનિક સાધનો પૂરા પાડવામાં આવ્યા હોવા છતા હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીના કારણે અનેક દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

Advertisment

રાજ્યના ઔદ્યોગિક હબ ધરાવતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તાર અસ્તિત્વના પગલે 35 વર્ષની માંગ બાદ ગત તા.21મી એપ્રિલ 2012ના રોજ ખાતમુહૂર્ત સાથે અસ્તિત્વમાં આવેલી 100 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ કાર્યરત છે પરંતુ અપૂરતી સુવિધાના કારણે ઇ.એસ.આઈ.સી.માં રજિસ્ટર થયેલા 50,000થી વધુ કામદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ હોસ્પિટલને અત્યંત આધુનિક બનાવવામાં આવી છે અને તેમાં મોટાભાગની તમામ પ્રકારની સુવિધાઓ કાર્યરત છે. આ હોસ્પિટલમાં મીડિસીન વિભાગ,ચેસ્ટ ડીસીઝ વિભાગ,સર્જરી વિભાગમાં હર્નિયા,ગાયનેક વિભાગમાં નર્મલ અને સિઝેરિયન ડીલેવરી,ઓર્થોપડેકીક વિભાગમાં તમામ પ્રકારની સર્જરી આ ઉપરાંત લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવી છે. આમ છતા દર્દીઓને યોગ્ય સુવિધા ન માલતિ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અનેક દર્દીઓને આ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે જેના કારણે તેઓએ પરેશાની વેઠવાનો વારો આવે છે

સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં કામદારો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ આ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ અનેક પ્રકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. આ હોસ્પિટલમાં એમ.આર.આઈ.,સિટી સ્કેન,કેન્સરની સારવાર સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ્ધ નથી જેના કારણે કામદારો પાસે સરકારી યોજનાનો લાભ હોવા છતા તેઓએ રૂપિયા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવુ પડે છે. આ અંગે હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડટ પી.ડી.પાણીકરે જણાવ્યુ કે હોસ્પિટલમાં મોટાભાગની સુવિધા આપવામાં આવ એહકે પરંતુ આ હોસ્પિટલ સુપર સ્પેશયાલીટી હોસ્પિટલમાં આવતી નથી જેના કારણે અમુક સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા મળતી નથી.આવનારા દિવસોમાં આ સુવિધા કાર્યરત થઈ જશે

અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલમાં રોજના 300થી વધુ દર્દીઓ આવે છે જેમની સારવાર કરવામાં આવે છે. સારવાર માટેના ઉપકરણો ઉપલબ્ધ હોવા છતા તબીબોના અભાવે તેઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.આ ઉપરાંત અહીના તબીબોની અસહજ સ્વભાવના કારણે અગાઉ અનેક વિવાદો પણ થઈ ચૂક્યા છે ત્યારે જે ઉદ્દેશ્યને સાકાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી એ ઉદ્દેશ્ય સાકાર થતો નથી દેખાય રહ્યો

#Ankleshwar #ESIC Hospital #BeyondJustNews #Breaking News #Connect Gujarat #city #Gujarat #hospital #Patients
Advertisment
Related Articles
fbbdlknfdl ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. Featured | સમાચાર

By Connect Gujarat Desk May 30 2025
Chack ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : એસ.બી.આઈ. બેંકના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનાં લાભાર્થીના પરિવારને રૂ.2 લાખનો ચેક અર્પણ કરાયો

અંકલેશ્વર એસ.બી.આઈ બેંકના ખાતા ધારકને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 2 લાખનો ચેક અર્પણ કરાયો હતો.ખાતા ધારકનું અકાળે મોત થતાં માત્ર ભરૂચ | Featured | સમાચાર

By Connect Gujarat Desk May 30 2025
aap admi party ankleshwar ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું...

અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી

By Connect Gujarat Desk May 30 2025
Foreign liquor Destroy	ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : હાંસોટ રોડ આમલાખાડી પાસે વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ

અંકલેશ્વરના ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર આમલાખાડી પાસે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk May 30 2025
chaitar Vasava Avedanpatra ભરૂચ logo logo
LIVE

ભરૂચ : એક’તરફી વલણના આક્ષેપ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનું તંત્રને આવેદન, જુઓ શું છે સમગ્ર મામલો..!

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk May 30 2025
aaa ભરૂચ logo logo
LIVE

ભરૂચ : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અભિયાન હાથ ધરાયું

ભરૂચમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાટક દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  સમાચાર

By Connect Gujarat Desk May 30 2025
Latest Stories
IPL 2025 :  મુંબઈ ઈન્ડિયન્સએ ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવ્યું logo logo
LIVE

IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સએ ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવ્યું

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં ભયંકર પૂર, 117 લોકોના થયા મોત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી કરી જારી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    Gold Rate Today : સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સએ ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવ્યું
  • નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં ભયંકર પૂર, 117 લોકોના થયા મોત
  • અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...
  • હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી કરી જારી
  • Gold Rate Today : સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો
  • અંકલેશ્વર : એસ.બી.આઈ. બેંકના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનાં લાભાર્થીના પરિવારને રૂ.2 લાખનો ચેક અર્પણ કરાયો
  • અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું...
  • ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો,ત્રણ દિવસમાં કેસમાં વધારા સાથે 223 એક્ટિવ કેસ
  • અંકલેશ્વર : હાંસોટ રોડ આમલાખાડી પાસે વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ


© Copyrights 2024. All rights reserved.

Powered by