• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

અંકલેશ્વર: ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન,અનેક દર્દીઓને ભારે હાલાકી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે.

author-image
By Connect Gujarat 25 Aug 2023 in ભરૂચ સમાચાર
New Update
અંકલેશ્વર: ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન,અનેક દર્દીઓને ભારે હાલાકી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે. સરકાર દ્વારા અત્યાધુનિક સાધનો પૂરા પાડવામાં આવ્યા હોવા છતા હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીના કારણે અનેક દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યના ઔદ્યોગિક હબ ધરાવતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તાર અસ્તિત્વના પગલે 35 વર્ષની માંગ બાદ ગત તા.21મી એપ્રિલ 2012ના રોજ ખાતમુહૂર્ત સાથે અસ્તિત્વમાં આવેલી 100 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ કાર્યરત છે પરંતુ અપૂરતી સુવિધાના કારણે ઇ.એસ.આઈ.સી.માં રજિસ્ટર થયેલા 50,000થી વધુ કામદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ હોસ્પિટલને અત્યંત આધુનિક બનાવવામાં આવી છે અને તેમાં મોટાભાગની તમામ પ્રકારની સુવિધાઓ કાર્યરત છે. આ હોસ્પિટલમાં મીડિસીન વિભાગ,ચેસ્ટ ડીસીઝ વિભાગ,સર્જરી વિભાગમાં હર્નિયા,ગાયનેક વિભાગમાં નર્મલ અને સિઝેરિયન ડીલેવરી,ઓર્થોપડેકીક વિભાગમાં તમામ પ્રકારની સર્જરી આ ઉપરાંત લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવી છે. આમ છતા દર્દીઓને યોગ્ય સુવિધા ન માલતિ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અનેક દર્દીઓને આ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે જેના કારણે તેઓએ પરેશાની વેઠવાનો વારો આવે છે

સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં કામદારો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ આ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ અનેક પ્રકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. આ હોસ્પિટલમાં એમ.આર.આઈ.,સિટી સ્કેન,કેન્સરની સારવાર સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ્ધ નથી જેના કારણે કામદારો પાસે સરકારી યોજનાનો લાભ હોવા છતા તેઓએ રૂપિયા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવુ પડે છે. આ અંગે હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડટ પી.ડી.પાણીકરે જણાવ્યુ કે હોસ્પિટલમાં મોટાભાગની સુવિધા આપવામાં આવ એહકે પરંતુ આ હોસ્પિટલ સુપર સ્પેશયાલીટી હોસ્પિટલમાં આવતી નથી જેના કારણે અમુક સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા મળતી નથી.આવનારા દિવસોમાં આ સુવિધા કાર્યરત થઈ જશે

અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલમાં રોજના 300થી વધુ દર્દીઓ આવે છે જેમની સારવાર કરવામાં આવે છે. સારવાર માટેના ઉપકરણો ઉપલબ્ધ હોવા છતા તબીબોના અભાવે તેઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.આ ઉપરાંત અહીના તબીબોની અસહજ સ્વભાવના કારણે અગાઉ અનેક વિવાદો પણ થઈ ચૂક્યા છે ત્યારે જે ઉદ્દેશ્યને સાકાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી એ ઉદ્દેશ્ય સાકાર થતો નથી દેખાય રહ્યો

#Ankleshwar #ESIC Hospital #BeyondJustNews #Breaking News #Connect Gujarat #city #Gujarat #hospital #Patients
Related Articles
varsad bharuc ભરૂચ logo logo
LIVE

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. | Featured | સમાચાર ગુજરાત

By Connect Gujarat Desk Jun 15 2025
Trinetra Eye Center ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk Jun 15 2025
Kharod DeadBody ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ખરોડ - બાકરોલ રોડ પર મસ્જિદ નજીક ખુલ્લા પટમાં ખેતરમાં ઝાડ પાસે મૃતદેહ પડ્યો હતો.ડી કમ્પોઝ હાલતમાં મળેલા મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jun 15 2025
kabirvad ભરૂચ logo logo
LIVE

ભરૂચ: શુકલતીર્થ પાસે કડોદમાં મીની કબીરવડનું થશે નિર્માણ, મોટા પ્રમાણમાં વડના વૃક્ષનું કરાયુ રોપણ

કડોદ ખાતે સૌપ્રથમ મીની કબીરવડની સ્થાપના કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેમનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 15 2025
Mahaveer Turning Fire ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક કેબિનમાં લાગી આગ, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક એક બંધ સીટ કવરની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી, આગ લાગતા કેબિનમાં રહેલ સામાન બળીને ખાખ થઇ ગયો ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jun 15 2025
bharuch muslim samaj ભરૂચ logo logo
LIVE

ભરૂચ: પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસ-મુસ્લિમ સમાજના આગેવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 15 2025
Latest Stories
વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર logo logo
LIVE

વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    જૂનાગઢ : ગીર જંગલમાં વનરાજનું વેકેશન,15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર
  • ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ
  • મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા
  • જૂનાગઢ : ગીર જંગલમાં વનરાજનું વેકેશન,15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ
  • અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ
  • અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર
  • ભરૂચ: શુકલતીર્થ પાસે કડોદમાં મીની કબીરવડનું થશે નિર્માણ, મોટા પ્રમાણમાં વડના વૃક્ષનું કરાયુ રોપણ
  • અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર
  • અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક કેબિનમાં લાગી આગ, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ


© Copyrights 2024. All rights reserved.

Powered by