અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં ખાનગી કેન્સર કેર સેન્ટરનો પ્રારંભ કરાયો
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
લાંબા સમયથી કેન્સરની દવાઓ સસ્તી બનાવવાની અપીલ કરી રહેલા લોકોની માંગને આ વખતે સરકારે સ્વીકારી હતી. કેન્દ્રીય નાણામંત્રીએ કેન્સર સહિત 36 જીવનરક્ષક દવાઓને ટેક્સ ફ્રી કરી છે. મોદી સરકારનો આ નિર્ણય સામાન્ય લોકો માટે મોટી રાહત છે
વર્કઆઉટ તમારા હૃદયને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને તમને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વર્કઆઉટ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જૂનાગઢ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થાને મળી રહે તેવા હેતુથી ગુજરાત ભરમાં સૌપ્રથમ આયુષ વિંગ એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે.
ડાયાબિટીસ થયા પછી સૌથી મોટો પડકાર તેને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય ખાનપાનનું ધ્યાન રાખવું છે.
ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય અને સાંસદના હસ્તે MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.