Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નૌગામા ગામે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, લોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ ખાતે આવેલ તીર્થ હનુમાન રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભ્વયા ઊજવણી કારવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરે હનુમાન દાદાના દર્શનાર્થે આવી મહાપ્રસાદીનો લાભ લીધો હતો, અને સાંજે ડાયરામાં ગુજરાતના લોકગાયક બિરજુ બારોટ અને જિગીષા સુરતીએ ડાયરાની રમઝટ જમાવી હતી. જેમાં હાજરોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભજનની મોજ માણી હતી.

Next Story