ભરૂચ: હોળી-ધૂળેટી નિમિતે આદિવાસી ભાઈ-બહેન માટે એક્સ્ટ્રા બસો દોડાવામાં આવી, એસટી વિભાગે લીધો નિર્ણય
ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...
BY Connect Gujarat15 March 2022 11:24 AM GMT
X
Connect Gujarat15 March 2022 11:24 AM GMT
ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...
હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવારોને લઈને એસટી વિભાગે દાહોદ, ગોધરા, ભાલોદ, ડેડીયાપાડા, સાગબારા અને નેત્રંગ વિભાગ માટે એક્સ્ટ્રા બસો દોડાવાનોનું આયોજન કર્યું છે. જેમાં 55 જેટલી એસ ટી બસો કાર્યરત કરાશે. હોળીના મહાપર્વને લઈ પૂર્વમાં વસતા આદિવાસી ભાઈઓ-બહેનો તેની ભવ્ય ઉજવણી કરવા માટે ગમે ત્યાં વસતા હોય તો પણ આ મહાપર્વને લઈને પોતાના ઘરે વતન ફરતા હોય છે. પોતાના વતનમાં એક-બે દિવસ જતા હોય તેવા સંજોગોમાં ખાનગી વાહન ચાલકો આદિવાસીઓની મજબૂરીનો લાભ ઉઠાવી ચાર ગણું ભાડું વસૂલ કરતા હોય છે. જે બાબતને ધ્યાન પણ લઈ ભરૂચ એસટી વિભાગના નિયામક દ્વારા હોળી ધુળેટી પર્વને લઇને આદિવાસી વિસ્તારો માટે વધારેનું બસો મુકવા આવી છે.
Next Story
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT