દિલ્હીમાં મોહલ્લા બસ સેવાનું નામ પણ બદલાશે! NAMO બસ કરી શકે છે ભાજપ સરકાર
ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો.
ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો.
આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા
ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક હબ ગણાતા દહેજની રિલાયન્સ કંપનીની એક બસને સેઝ 1 પાસે અકસ્માત નડ્યો હતો.બ્રેક ડાઉન થયેલા ડમ્પરમાં બસ ધડાકાભેર અથડાઈ હતી.
બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. આ અકસ્માત મિનાસ ગેરાઈસના ટીઓફિલો ઓટોની શહેર પાસે થયો હતો આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ
મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે બેસ્ટની બેકાબૂ બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા.
સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા.