અંકલેશ્વર: ભારે પવનના કારણે હાંસોટ બસ ડેપોમાં એસ.ટી.બસ પર વૃક્ષ ધરાશાયી થતા દોડધામ
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા
ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક હબ ગણાતા દહેજની રિલાયન્સ કંપનીની એક બસને સેઝ 1 પાસે અકસ્માત નડ્યો હતો.બ્રેક ડાઉન થયેલા ડમ્પરમાં બસ ધડાકાભેર અથડાઈ હતી.
બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. આ અકસ્માત મિનાસ ગેરાઈસના ટીઓફિલો ઓટોની શહેર પાસે થયો હતો આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ
મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે બેસ્ટની બેકાબૂ બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા.
સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા.
સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે,
દિવાળીના તહેવારોમાં GSRTC દ્વારા 8340 બસો એક્સ્ટ્રા ટ્રીપ મારશે. વાસ્તવમાં શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.