ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી,ભવ્ય બાઇક રેલીનું આયોજન
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું
BY Connect Gujarat Desk22 May 2023 8:20 AM GMT
X
Connect Gujarat Desk22 May 2023 8:20 AM GMT
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ રાજપૂત સમાજ દ્વારા શહેરના નંદેલાવ સર્કલ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી રાજપૂત સમાજના યુવકો અને યુવતીઓ દ્વારા તલાવરબાજી કરવામાં આવી હતી ત્યાર બાદ રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલી યોજી શહેરના રજપૂત છાત્રાલય ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શૈલેષ સિંહ વશી,જીતેન્દ્ર સિંહ,દીક્ષિત સિંહ સીધા,સિદ્ધરાજ સિંહ વશી,વિરપાલ સિંહ અટોદરિયા સહિત સમાજના યુવાનો અને મોભીઓ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપના વીરતા અને સમાજ માટે કરેલા કાર્યને યાદ કર્યા હતા
Next Story