ભરૂચ અંકલેશ્વર: પંચાટી બજાર યુવક મંડળ દ્વારા ધુળેટીના પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવણી,DJના તાલ સાથે ઉજવણી કરાય અંકલેશ્વરના પંચાટી બજાર યુવક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટીના પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોના પર્વ ધૂળેટીની આજરોજ By Connect Gujarat Desk 14 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભારતના આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી,દિલ્હીના કર્તવ્ય પથ પર ફરકાવાશે તિરંગો આજે 76મો પ્રજાસત્તાક દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 9 વાગ્યે કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવશે. પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દિલ્હી પબ્લિક સ્કૂલના વાર્ષિક મહોત્સવની ઉજવણી, દેશભક્તિની ભાવના ઉજાગર કરાય ભરૂચની દિલ્હી પબ્લિક સ્કુલ ખાતે વાર્ષિક મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી By Connect Gujarat Desk 22 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ગણેશ મહોત્સવની અનોખી રીતે ઉજવણી, મુર્તિ-માસ્ક અને મુકુટ બનાવવાની સ્પર્ધા યોજાય વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 14 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : સાંતલપુરના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી... પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી રામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક "આન્યોર" દ્વારા વુમન્સ ડેની આગોતરી ઉજવણી કરાય... તા. 8મી માર્ચ વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભરૂચની હોટલ હયાત પ્લેસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ ઉનાળાના વેકેશન દરમિયાન તમે ફરવા જવાનું વિચારી રહયા છો, તો અરુણાચલની આ જગ્યાઓ પર જઈ શકાય જે અપાર સુંદરતા ધરાવે છે. આ રાજ્ય સંસ્કૃતિથી લઈને ખોરાક અને હવામાન સુધીની દરેક બાબતમાં અલગ છે. By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી અયોધ્યામાં નુતન મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજ્યા છે ત્યારે અંકલેશ્વર GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 23 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn