ભરૂચ:રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન, શૌર્ય સાથે શક્તિની કરાય આરાધના
ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી
ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી
ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું
ભાવનગર ખાતે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.
રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.
માંજલપુર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું