ભરૂચ : આત્મીયતાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની નેમ સાથે હરિપ્રમોદમ પરિવાર દ્વારા યોજાય સત્સંગ સભા...

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ગત તા. 26મીના રોજ રાત્રે 8થી 10 સત્સંગ સભા યોજાય હતી. જેમાં 1200થી વધુ લોકોએ સત્સંગ સભાનો આનંદ લીધો હતો.

ભરૂચ : આત્મીયતાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની નેમ સાથે હરિપ્રમોદમ પરિવાર દ્વારા યોજાય સત્સંગ સભા...
New Update

ભરૂચ તાલુકાના તવરા ગામે હરિપ્રમોદમ પરિવાર દ્વારા સત્સંગ સભા યોજાઈ હતી. હરિપ્રસાદ સ્વામી 26 જુલાઈ 2021ના રોજ અક્ષર નિવાસી થયા બાદ આત્મીયતાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની નેમ સાથે હરિ પ્રમોદ પરિવાર દ્વારા હરીપ્રમોદ સ્વામીજીના નેતૃત્વમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જેમાં હરિપ્રમોદમ પરિવાર દ્વારા દર સપ્તાહે એક સભાનું આયોજના કરવામાં આવે છે. આ સભા દ્વારા દરેક વ્યક્તિઓમાં આત્મીયતાનો ભાવ પ્રગટ કરવાની નેમ સાથે કાર્યરત થયા છે. હરિપ્રમોદમ પરીવારના તમામ મંડળો દ્વારા દર મહિનાની 26 તારીખે આત્મીયતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા આત્મીયતા એક જ આનંદ આ ધરતી પર છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ગત તા. 26મીના રોજ રાત્રે 8થી 10 સત્સંગ સભા યોજાય હતી. જેમાં 1200થી વધુ લોકોએ સત્સંગ સભાનો આનંદ લીધો હતો.

#Bharuch #GujaratConnect #bharuchnews #gujarat samachar #તવરા ગામ #સત્સંગ સભા #Bharuch Samachaaar #Haripramodam family #હરિપ્રમોદમ પરિવાર
Here are a few more articles:
Read the Next Article