કોરોના વાયરસ: ઈરાનથી ભારતમાં મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ
BY Connect Gujarat1 March 2020 10:06 AM GMT
X
Connect Gujarat1 March 2020 10:06 AM GMT
કોરોના વાયરસને લઇને
ભારત ખૂબ સાવચેતી રાખી રહ્યું છે. જોકે, કેરળમાં ત્રણ
લોકોની ઓળખ કોરોના સંક્રમિત તરીકે થઈ હતી. પરંતુ હવે ત્રણેય સ્વસ્થ છે. કોરોના
વાયરસ ચીનમાં ખૂબ જ ઝડપથી ફેલાયો છે અને આ ગંભીર રોગને કારણે લગભગ ત્રણ હજાર લોકોએ
પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભારત કોરોના વાયરસની
રોકથામને લઇને પહેલેથી જ ખૂબ સક્રિય છે અને તેનાથી લડવા માટે ઘણા કડક નિર્ણયો લીધા
છે.
Next Story