કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટના વકીલનું મોટું નિવેદન
કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.
કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.
મેષ (અ, લ, ઇ): પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે
આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે...
પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવે મા નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી, તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈ ભોલેનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો
મેષ (અ, લ, ઇ): ખાતી-પીતી વખતે ચેતતા રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. કાર્યક્ષેત્ર અથવા વેપાર માં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. સૌને
નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે